$A$ અને $B$ બે કણો સ્થિર પડેલા છે.હવે,આંતરિક બળોના કારણે $A$ ની ઝડપ $v$ અને $B$ ની ઝડપ $2\,v$ થાય,ત્યારે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ  કેટલો થાય?

  • A

    શૂન્ય 

  • B

    $v$

  • C

    $1.5\ v$

  • D

    $3\ v$

Similar Questions

આકૃતિ મુજબ, એક તકતી લિસી સ્થિર સપાટી પર ફરી રહી છે અને તેનો કોણીય વેગ અચળ છે. કોઈ ચોકકસ સમયે, તકતીના સૌથી નીચા બિંદુ માટે $..............$

બે પદાર્થની તેમની ભ્રમણાક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાઓ અનુક્રમે $ I$ અને $ 2I $ છે. જો તેમની ચાકગતિ-ઊર્જા સમાન હોય, તો તેમના કોણીય વેગનો ગુણોત્તર.......

અસુરેખ રેખા $AB$ પર $XY$ સમતલમાં $m$ દળનો કણ ગતિ કરે છે. જો ઊગમબિંદુ $O$ ની સાપેક્ષે કણ $A$ પર હોય ત્યારે $ L_A$ અને $B$ પર હોય ત્યારે $ L_B$ છે ત્યારે......

નિયત સમક્ષિતિજ સમતલ સપાટી પર ગોળો સરક્યા વિના ગબડે છે. આકૃતિમાં $A$ એ સંપર્ક બિંદુ છે. $B $ અને $C $ અનુક્રમે કેન્દ્ર અને સૌથી ઉપરનું બિંદુ છે. ત્યારે...

$M$ દળ અને $ R$ ત્રિજ્યા ધરાવતી એક પાતળી વર્તૂળાકાર તકતી એક સમક્ષિતિજ સમતલમાં તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ એળી ભ્રમણકક્ષાને અનુલક્ષીને કોણીય વેગથી ચાકગતિ કરે છે. જો તેના જેવી જ પરંતુ તેના દળના ચોથા ભાગની તકતી બરોબર તેની ઉપર હળવેથી મૂકવામાં આવે, તો આ નવા તંત્રનો કોણીય વેગ ....... થાય.