$M$ દળ અને $ R$ ત્રિજ્યા ધરાવતી એક પાતળી વર્તૂળાકાર તકતી એક સમક્ષિતિજ સમતલમાં તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ એળી ભ્રમણકક્ષાને અનુલક્ષીને કોણીય વેગથી ચાકગતિ કરે છે. જો તેના જેવી જ પરંતુ તેના દળના ચોથા ભાગની તકતી બરોબર તેની ઉપર હળવેથી મૂકવામાં આવે, તો આ નવા તંત્રનો કોણીય વેગ ....... થાય.

  • A

    $\frac{5}{4}\,\omega $

  • B

    $\frac{2}{3}\,\omega $

  • C

    $\frac{4}{5}\omega $

  • D

    $\frac{3}{2}\,\omega $

Similar Questions

એક પાતળી નિયમિત તકતીનું દળ $9\ M$ અને ત્રિજ્યા $ R$ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $R/3$ ત્રિજ્યાની તકતી કાપી લેવામાં આવે છે. તો બાકી વધેલા ભાગની તકતીના સમતલને લંબ અને $O$ માંથી પસાર થતી અક્ષ પર જડત્વની ચાકમાત્રા ગણો.

$HCl $ અણુમાં બે પરમાણુઓના ન્યુક્લિયસ વચ્ચેનું અંતર $ 1.27\ \mathring A $ છે. $Cl$ નો પરમાણુ એ હાઇડ્રોજન પરમાણુ કરતાં આશરે $35.5$ ગણો ભારે છે. આ અણુનું દ્રવ્યમાન-કેન્દ્ર $H-$ પરમાણુના કેન્દ્રથી આશરે .......$\mathring A$ અંતરે હશે.

કોણીય વેગમાન $L$ અને કોણીય વેગ $\omega$ વચ્ચેનો આલેખ કયો મળે?

$R$ ત્રિજ્યા અને $m$ દળની એક પાતળી વર્તૂળાકાર વિંટી તેની અક્ષ આસપાસ અચળ કોણીય વેગ $\omega$  ભ્રમણ કરે છે. (ફરે છે) વિંટીનાં એક વ્યાસનાં સામ સામેને છેડે $M$ દળનાં બે પદાર્થોને ધીમે ધીમેથી જોડવામાં આવ્યા છે. હવે વિંટી નવા કોણીય વેગ $\omega '$  = …….. થી ભ્રમણ કરે છે.

ગોળાના વ્યાસને સમાંતર અને $ x $ અંતરે રહેલી અક્ષ પર ઘન ગોળાની જડત્વની ચાકમાત્રા $ I$ વડે દર્શાવેલી છે. નીચેનામાંથી કયું $ x$ સાથે $I$ માં ફેરફાર સૂચવે છે ?