સમકદ અને ચક્રીય પ્રક્રિયા એટલે શું ? આદર્શ વાયુ માટે થરમૉડાયનેમિક્સનો પ્રથમ નિયમ લખો. 

Similar Questions

આદર્શ વાયુ સમોષ્મી પ્રક્રિયા અનુભવી ($P_1$, $V_1$, $T_1$) અવસ્થા પરથી ($P_2$, $V_2$, $T_2$) અવસ્થા પર જાય છે, તો પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય .....($\mu$ = મોલ સંખ્યા, $C_P$ અને $C_V$ = મોલર વિશિષ્ટ ઉષ્મા)

વક્ર $A,B,C$ અને $D$ માટે નીચેનામાથી શું સાચું છે?

સમોષ્મી પ્રક્રિયામાં આદર્શ વાયુનું તાપમાન બદલાય ?

વાયુ ($\gamma=\frac{5}{3}$ ધરાવતા) માટે સમતાપનો ઢાળ $3 \times 10^5 \,N /m ^2$ છે. જો એ જ વાયુ સમોષ્મી ફેરફારમાંથી પસાર થતો હોય તો તે ક્ષણે સમોષ્મી સ્થિતિસ્થાપકતા ........ $\times 10^5 N / m ^2$ છે ?

વિધાન : સમોષ્મી વિસ્તરણમાં હમેશા તાપમાન ઘટે

કારણ :  સમોષ્મી પ્રક્રિયામાં કદ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય

  • [AIIMS 2013]