રાઈ માટે શું સાચું?
તે ઝાયગોમોર્ફીક પુષ્પ ધરાવે છે
તે અધોજાયી પુષ્પ ધરાવે છે.
તે રસાળ ફળ છે.
તેમાં પુષ્પમાં પાંચ પુંકેસરો છે.
પુંકેસરચક્ર એ .........નું ભ્રમિરૂપ છે.
અસંગત દૂર કરો.
નીચે આપેલ શબ્દો વ્યાખ્યાયિત કરો :
અનિયમિત પુષ્પ
નૌતલ એ ......પુષ્પની લાક્ષણિકતા છે.
"નૌતલ" શબ્દ ખાસ પ્રકારનાં ..........માટે ઉપયોગ થાય છે.