માનવમાં અંતઃસ્રાવની ક્રિયાવિધિ બાબતે સાચું શું છે તે.....

  • [AIPMT 2012]
  • A

    લેંગરહાન્સના કોષપુંજોના બીટા કોષો દ્વારા લુકાગોનનો સ્રાવ થાય છે અને તે ગ્લાયકોજીનોલાયસીસને ઉત્તેજે છે.

  • B

    વૃદ્ધત્વ સાથે થાઇમોસિન્સનો સ્રાવ પ્રેરાય છે.

  • C

    મહિલાઓમાં અંડપિંડના કોષરસમાં ચોક્કસ ગ્રાહી અણુઓ બાંધે છે.

  • D

    $FSH$ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના સ્રાવને પ્રેરે છે.

Similar Questions

ઓકસીટોસીન તેમાં ઉપયોગી છે.

..... માંથી સ્ટીરોઈડ અંતઃસ્ત્રાવ મેળવવમાં આવે છે.

$LTH......$ તરીકે પણ જાણીતો છે.

ગ્લુકોકોર્ટીકોઇડ માટે શું સાચું નથી. ?

દેડકાનાં ટેડપોલની શું કરવાથી તે મહાકાય (મોટા કદનો) ટેડપોલમાં વૃદ્ધિ પામશે?