સુપોષણ એટલે શું ?
જળાશયોમાં પોષક તત્ત્વોના વધુ પ્રમાણના કારણે વનસ્પતિનું પ્રમાણ વધે છે. તેથી ઑક્સિજનનું પ્રમાણ ઘટે છે જે અન્ય જીવોનો નાશ કરે છે અને જૈવવિવિધતા ગુમાવાય છે, જેને સુપોષણ કહે છે.
નીંદામણ નાશકોના બે નામ આપો.
ધ્રુવીય સ્ટ્રેટોસ્ફિયરીક વાદળો બનાવવામાં (સર્જનમાં) મદદ કરે છે તે ....
નાઇટ્રોજનનાં ઓક્સાઇડ વડે ક્ષોભ-આવરણમાં પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે ?
ગ્રીન હાઉસ અસર એટલે શું ?
હરિયાળું રસાયણવિજ્ઞાન એટલે શું ?