સુપોષણ એટલે શું ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જળાશયોમાં પોષક તત્ત્વોના વધુ પ્રમાણના કારણે વનસ્પતિનું પ્રમાણ વધે છે. તેથી ઑક્સિજનનું પ્રમાણ ઘટે છે જે અન્ય જીવોનો નાશ કરે છે અને જૈવવિવિધતા ગુમાવાય છે, જેને સુપોષણ કહે છે.

Similar Questions

નીંદામણ નાશકોના બે નામ આપો.

ધ્રુવીય સ્ટ્રેટોસ્ફિયરીક વાદળો બનાવવામાં (સર્જનમાં) મદદ કરે છે તે ....

  • [JEE MAIN 2022]

નાઇટ્રોજનનાં ઓક્સાઇડ વડે ક્ષોભ-આવરણમાં પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે ? 

ગ્રીન હાઉસ અસર એટલે શું ? 

હરિયાળું રસાયણવિજ્ઞાન એટલે શું ?