- Home
- Standard 9
- Science
5. THE FUNDAMENTAL UNIT OF LIFE
easy
જો કોષરસપટલ ઈજાગ્રસ્ત બને કે તૂટી જાય તો શું થશે ?
Option A
Option B
Option C
Option D
Solution
કોષરસપટલ ઈજાગ્રસ્ત બને કે તૂટી જાય ત્યારે લાયસોઝોમ્સ પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. આથી લાયસોઝોમ્સને આત્મઘાતી કોથળીઓ કહે છે.
Standard 9
Science
Similar Questions
નીચે આદિકોષકેન્દ્રીય કોષ અને સુકોષકેન્દ્રીય કોષનો તફાવત આપેલ છે. તેમાં રહેલી ખાલી જગ્યા પૂરો :
આદિકોષકેન્દ્રીય કોષ |
સુકોષકેન્દ્રીય કોષ |
$1.$ કદ : સામાન્યતઃ નાનું $(1-10 \,\mu \,m )$ $1 \,\mu \,m =10^{-6} \,m$ |
$1.$ કદ : સામાન્યતઃ મોટું ……………$(5-100 \,\mu \,m )$ |
$2.$ કોષકેન્દ્રિય પ્રદેશ : ………………. અને …………………. | $2.$ કોષકેન્દ્રિય પ્રદેશ : સુસ્પષ્ટ અને અને કોષકેન્દ્રપટલ દ્વારા આવરિત. |
$3.$ રંગસૂત્ર : એકલ | $3.$ એક કરતાં વધારે રંગસૂત્ર |
$4.$ પટલીય અંગિકાઓની ગેરહાજરી. | $4.$ ……………………. |
easy