જે થાયમસ ગ્રંથિ વ્યક્તિના શરીરમાંથી દૂર થઈ જાય તો પ્રતિકારક તંત્ર પર કેવી અસર થશે ?
આંખ, ત્વચા કે લાળરસમાં રહેલ કયો ઘટક એ દેહ-ધાર્મિક અંતરાયનાં ભાગ રૂપે સૂક્ષ્મજીવોનો પ્રતિકાર કરે છે?
મુખમાંથી લાળનો સ્ત્રાવ અને આંખમાં આંસુ આવવા એ કયા પ્રકારનો જન્મજાત પ્રતિકારકતાનો અવરોધ છે?
$CMI$ માં કોનો સમાવેશ કરી શકાય?
સક્રિય પ્રતિકારકતા ....... સાથે સંગતતા ધરાવે છે.
રોગપ્રતિકારકતાની ખામી શાના લીધે ઉદ્દભવે છે?