જે થાયમસ ગ્રંથિ વ્યક્તિના શરીરમાંથી દૂર થઈ જાય તો પ્રતિકારક તંત્ર પર કેવી અસર થશે ? 

Similar Questions

આંખ, ત્વચા કે લાળરસમાં રહેલ કયો ઘટક એ દેહ-ધાર્મિક અંતરાયનાં ભાગ રૂપે સૂક્ષ્મજીવોનો પ્રતિકાર કરે છે?

મુખમાંથી લાળનો સ્ત્રાવ અને આંખમાં આંસુ આવવા એ કયા પ્રકારનો જન્મજાત પ્રતિકારકતાનો અવરોધ છે?

$CMI$ માં કોનો સમાવેશ કરી શકાય?

સક્રિય પ્રતિકારકતા ....... સાથે સંગતતા ધરાવે છે.

રોગપ્રતિકારકતાની ખામી શાના લીધે ઉદ્દભવે છે?