5. THE FUNDAMENTAL UNIT OF LIFE
hard

જો ગોલ્ગી પ્રસાધનનો અભાવ હોય તો કોષના જીવનનું શું થાય ?

Option A
Option B
Option C
Option D

Solution

ગોલ્ગી પ્રસાધનની સૌપ્રથમ શોધ અને વર્ણન કેમીલો ગોલ્ગી દ્વારા કરવામાં આવ્યું હતું.

ગોલ્ગી પટલ દ્વારા આવરિત તંત્રની બનેલ રચના છે. જે એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓયુક્ત રચના છે. આવી પુટિકાઓને સિસ્ટર્ની કહે છે.

આ પટલો કેટલીક વાર અંતઃકોષરસજાળના પટલ સાથે જોડાયેલી હોય છે. તેથી જ તે અન્ય જટિલ કોષીય પટલતંત્રનો ભાગ બનાવે છે.

ગોલ્ગી પ્રસાધન દ્વારા અંતઃકોષરસજાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યનું પેકેજિંગ કરીને કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં આવે છે.

પુટિકાઓમાં નીપજોનું પેકેજિંગ કરવું, રૂપાંતરણ કરવું તેમજ તેમાં તેઓનો સંગ્રહ કરવાનાં કાર્યો ગોલ્ગી પ્રસાધન કરે છે. જો કોષમાં ગોલ્ગી પ્રસાધનનો અભાવ હોય તો કોષના જીવનમાં થતાં ઉપરોક્ત કાર્યો શક્ય થાય નહીં.

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.