પૃથ્વીના વાતાવરણમાં જો ગ્રીન હાઉસ વાયુઓ સંપૂર્ણપણે ગેરહાજર હોય તો શું થાય ? ચર્યો.
પૃથ્વી પર સૌથી વધુ પ્રચૂરતા ધરાવતા ગ્રીન હાઉસ વાયુઓ $\mathrm{CO}_{2}, \mathrm{CH}_{4}, \mathrm{O}_{3}, \mathrm{CFC}$ અને પાણીની બાષ્પ છે. આ વાયુઓ પૃથ્વીની નજીકની સપાટી પર જોવા મળે છે.
શોષણ પામેલી સૌરઊર્જા પૃથ્વીના વાતાવરણમાંથી ઉત્સર્જિત થાય છે અને તેને પરિણામે વાતાવરણ હૂંફાળું બને છે.પૃથ્વીના વાતાવરણનું તાપમાન જળવી રાખવા ગ્રીન હાઉસ વાયુઓ જરૂરી છે.
ગ્રીન હાઉસ વાયુઓ ન હોય તો પૃથ્વીનું સરેરાશ તાપમાન ધટી જાય અને તેને જીવન જીવવા માટે અયોગ્ય બનાવે. તેથી પૃથ્વી પર જીવન શક્ય ન બને.
એક તળાવમાં મોટી સંખ્યામાં મરેલી માછલીઓ તરતી જોવા મળી, તેમાં કોઈ ઝેરી પદાર્થ ન હતો, પરંતુ વિપુલ પ્રમાણમાં જલીય વનસ્પતિ જોવા મળી. માછલીઓના મરવાના કારણો સૂચવો.
ખાલી જગ્યા પૂરો :
$(1)$ કાર્બન ડાયોક્સાઇડ ................. આવરણમાં જોવા મળે છે.
$(2)$ કાર્બન ડાયોક્સાઇડનું વધુ પ્રમાણ .... માટે જવાબદાર છે.
$(3)$ એરકન્ડિશનરમાં ..... વાયુ વપરાય છે.
$(4)$ એસિડ વર્ષોથી .... સ્મારકને (અજાયબી) નુકસાન પહોંચે છે.
પ્રકાશરાસાયણિક ધુમ્મસમાં ઓઝોન કેવી રીતે મળે છે ?
એક તળાવમાં મોટી સંખ્યામાં મરેલી માછલીઓ તરતી જોવા મળી, તેમાં કોઈ ઝેરી પદાર્થ ન હતો, પરંતુ વિપુલ પ્રમાણમાં જલીય વનસ્પતિ જોવા મળી. માછલીઓના મરવાનાં કારણો સૂચવો.
જૈવ અવિઘટનીય ઔદ્યોગિક ઘન કચરાનો નિકાલ કેવી રીતે કરવામાં આવે છે ?