જ્યારે સુવાહક સાબુના ફિણને ઋણભારીત કરવામાં આવે તો
તેનું કદ યાદચ્છિક રીતે બદલાય છે.
તે કદમાં વધે છે.
તે કદમાં ઘટે છે.
તેના કદમાં કોઈ ફેરફાર થતો નથી.
સ્થિતવિદ્યુતશાસ્ત્ર એટલે શું ?
વિધુતદર્શક કેવી રીતે કાર્ય કરે છે ?
વિદ્યુતભાર એ ઈલેક્ટ્રોનીક્સ ભાર $e$ નો પૂર્ણ ગુણાંક છે ઉપરનું વિધાન કોને સાબિત કર્યું છે?
શિયાળામાં પહેરેલા સિન્ટેટિક કપડાં કાઢતી વખતે અંધારામાં તણખા શાના કારણે દેખાય છે ?
સ્થિત વિધુત ઉત્પન્ન થવાથી બનતી ઘટનાઓ જણાવો.