જ્યારે સુવાહક સાબુના ફિણને ઋણભારીત કરવામાં આવે તો

  • A

    તેનું કદ યાદચ્છિક રીતે બદલાય છે.

  • B

    તે કદમાં વધે છે.

  • C

    તે કદમાં ઘટે છે.

  • D

    તેના કદમાં કોઈ ફેરફાર થતો નથી.

Similar Questions

સ્થિતવિદ્યુતશાસ્ત્ર એટલે શું ?

વિધુતદર્શક કેવી રીતે કાર્ય કરે છે ?

વિદ્યુતભાર એ ઈલેક્ટ્રોનીક્સ ભાર $e$ નો પૂર્ણ ગુણાંક છે ઉપરનું વિધાન કોને સાબિત કર્યું છે?

શિયાળામાં પહેરેલા સિન્ટેટિક કપડાં કાઢતી વખતે અંધારામાં તણખા શાના કારણે દેખાય છે ?

સ્થિત વિધુત ઉત્પન્ન થવાથી બનતી ઘટનાઓ જણાવો.