જનીનીક વિવિધતા માટે શું સત્ય નથી?
તે વસતિને તેનાં પર્યાવરણ સાથે અનુકુલિત થવા માટે સક્ષણ બનાવે છે.
તે સ્પેસિએશનનો પાયો છે.
ઇકોટાઈપનું બનવું તેનાં ઉપર આધારિત છે.
વધારે વિવિધતા એ સમાનતામાં વધારો કરે છે.
નિભાવપાત્ર વિકાસ માટે ઈ.સ. $2002$ માં યોજાયેલી વિશ્વસ્તરીય સમિતિ ક્યાં થઈ હતી?
વર્તમાન વૈશ્વિક બજારમાં વેચાતી $......$ કરતાં વધારે દવાઓ વનસ્પતિઓમાંથી મેળવવામાં આવે છે.
નીચેનામાંથી કર્યું પ્રાણી અને કઈ વનસ્પતિ ભારતમાં નાશપ્રાયઃ સજીવો છે ?
નીચેનામાંથી કઈ જાતિ નાશઃપ્રાય અવસ્થામાં છે.
વિસ્તૃત વનસ્પતિનું રોપવું જંગલ વિસ્તારમાં વધારો કરે તેને ..........કહેવામાં આવે છે.