નીચેનામાંથી કઈ પ્રાણી અને વનસ્પતિની જોડ ભારતના નાશાઃપ્રાય સજીવો તરીકે રજુ કરે છે?
સીનકોના અને ચિતા
વડ અને બ્લેક બક
બેન્ટીનકીઆ નીકોબારિકા અને રેડ પાડા
આમલી અને રહીસસ વાંદરો
વન્યજીવનાં નાશની શું અસર હોઈ શકે?
ભારતીય પુરાતત્વ વનસ્પતિવિદ્યા સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક.....
નવસ્થાનની જાળવણીનું ઉદાહરણ કર્યું છે?
કઈ નાશપ્રાયઃ જાતિ ઔષધીય વનસ્પતિ તરીકે ઉપયોગી છે ?
જો ઊંચા અક્ષાંશે પક્ષીઓ ભાગ્યે જ જોવા મળે અથવા લુપ્ત બની જાય, તો તેમની સાથે સંકળાયેલી કઈ વનસ્પતિઓ લુપ્ત થઈ જશે?