દ્વિદળી પ્રકાંડનાં ક્યા સ્તરમાં સ્ટાર્ચકણો ખૂબ વધુ હોય છે?
મૂલાધિસ્તર
અંતઃસ્તર
પરિચક્ર
બાહ્યક
શેરડીના સાંઠામાં વિભિન્ન આંતરગાંઠની લંબાઈ જુદી - જુદી હોય છે, કારણ કે …...
સ્થૂલકોણક કોષોની કોષ દિવાલ પર શું મોટા પ્રમાણમાં આવેલું હોય છે?
અસંખ્ય અવર્ધમાન વાહિપુલો ધરાવતા મધ્યરંભને શું કહે છે?
અનાવૃત બીજધારીને પોચાં લાકડાવાળા જન્યુજનક કહે છે. કારણ કે તેમાં ........... નો અભાવ હોય છે.
તે દ્વિદળી વનસ્પતિના પ્રકાંડમાં અધિસ્તરની નીચે જોવા મળે.