નીચેનામાંથી કઈ માછલીને તળાવમાં દાખલ કરવામાં આવે છે જેનાં કારણે મેલેરીયા અને ફિલારીયેસીસ ઉપર કાબુ મેળવી શકાય ?

  • A

    એક્સોસીટસ

  • B

    પ્રિસ્ટાઈટીસ

  • C

    સ્કોલીયોડોન

  • D

    ગેખુસીયા

Similar Questions

......માં સંકુચિત રસધાની ગેરહાજર છે. 

મલેરિયા દરમિયાન ઠંડી અને તાવ માટે કયું વિષ જવાબદાર છે?

મલ્ટિપલ સ્ક્લેરોસિસનું લક્ષણ કયું છે?

નશાકારક પદાર્થોની વધુ માત્રાથી .......... ને કારણે વ્યકિત કોમા અને મૃત્યુ તરફ ધકેલાય છે.

નીચે આપેલ પૈકી સાચાં વાક્યો શોધો

$(i)$ ક્રિપ્ટોસાઇઝોન્ટ ખોરાક ગ્રહણ કરી ગોળાકાર બને છે. $(ii)$ સ્પોરોઝુએઇટ માનવ રૂધિરમાં દાખલ થાય છે. $(iii)$ પ્લાઝમોડિયમમાં જીવનચક્રના બે તબક્કા જોવા મળે છે. $(iv)$ ક્રિપ્ટોસાઇઝોન્ટ, ક્રિપ્ટોમેરોઝુઆઇટમાં ફેરવાય છે.