- Home
- Standard 12
- Physics
3.Current Electricity
easy
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
A
વ્હીસ્ટન- બ્રીજ અતિ સંવેદનશીલ સ્થિતિમાં હોય જયારે તેના ચારેય અવરોધો પરિમાણનાં સરખા ક્રમના હોય.
B
સમતુલ્ય વ્હીસ્ટન- બ્રીજમાં જો સેલ અને ગેલ્વેનોમીટરના સ્થાન પરસ્પર બદલવામાં આવે તો નલ- પોઇન્ટ વિક્ષોભીત થાય છે.
C
રિહ્યોસ્ટેટનો ઉપયોગ પોટેન્શીયલ ડીવાઇડર તરીકે થઇ શકે છે.
D
કિરર્ચોફનો બીજો નિયમ ઊર્જા સંરક્ષણ દર્શાવે છે.
(JEE MAIN-2017)
Solution

There is no change in null point, if the cell and the galvanometer are exchanged in a balanced wheatstone birdge.
Standard 12
Physics