નીચેનામાંથી કયું વિધાન સાયકોટ્રોપિક ડ્રગ્સના સંદર્ભમાં સાચું છે?
મોર્ફિન ખોટી માન્યતા (ભ્રમ) તરફ લઈ જાય છે અને લાગણીઓમાં ખલેલ પહોંચાડે છે.
બાબિટ્યુરેટ્સ શાંતિ બક્ષનાર સંશ્લેષિત ઔષધ છે અને હંગામી (યુકોરીયા) શારીરિક સાનુકૂળ આરામદાયક, દર્દ વિહીન.
હસિસ સમજશક્તિ અને માયાજાળ દ્વારા પરિવર્તન લાવે છે.
અફીણ - ચેતાતંત્રને ઉત્તેજિત કરે છે અને માયાજાળ રચે છે.
કેનાબીસ સટાઈવામાંથી કયો પદાર્થ મેળવાય છે?
વધુ તણાવ અને અનિંદ્રાની પરિસ્થિતિને દૂર કરવા નીચેનામાંથી કેટલા પદાર્થોનો ઉપયોગ કરી શકાય.
અફીણ, ચરસ, ગાંજો, મોર્ફીન, બાર્બીટયુરેટ, હેરોઈન કોકેન, એમ્ફિટેમાઈન્સ, બેન્ઝોડાયએઝપાઈન, $LSD$
નશાકારક પદાર્થો અને આલ્કોહોલની ટૂંકા તેમજ લાંબા સમયગાળા માટેની નુકસાનકારક અસરો સમજાવો.
નીચેનામાંથી કયું કફ છુટો પાડવામાં ઉપયોગી છે?તથા કફ સિરપનાં ઘટકમાં પણ તેનો ઉપયોગ થાય છે?
સ્ત્રી, પુરુષ બંનેમાં સ્ટિરોઇડના ઉપયોગથી કઈ સામાન્ય આડઅસર જોવા મળે છે ?