જ્યારે આપણે તડબૂચ ખાઈએ ત્યારે આપણે વિચારીએ કે તે બીજવિહીન હોય. શું વનસ્પતિશાસ્ત્રીઓને એવો વિચાર આપી શકાય કે તે બીજ વગરના બને ?
અફલિત ફળ વિકાસની પદ્ધતિથી બી વગરના ફળ મેળવી શકાય છે. જેમાં ફળો ફલન વગર તૈયાર થાય છે. જેથી ફળમાં બીજ જોવા મળતા નથી. કૃત્તિમ રીતે ઓક્ગિન અને જીબરેલિન જેવા અંત:સ્ત્રાવો છાંટવાથી બી વગરના તડબૂય બનાવી શકાય છે.
ફલન બાદ અંડાવરણોનું રૂપાંતરણ શેમાં થાય છે?
નીચે પૈકી ક્યું માંસલ ફળ નથી?
તે ભ્રૂણપોષ, પેરીસ્પર્મ અને કુર્નકલ સાથેના બીજનું ઉદાહરણ છે?
પરિભ્રણપોષીય બીજ
યોગ્ય જોડકા જોડોઃ
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(a)$ વટાણા | $(1)$ આલ્બ્યુમીન યુકત બીજ |
$(b)$ બીટ | $(2)$ આલ્બ્યુમીન યુકત દ્વિદળી બીજ |
$(c)$ દિવેલા | $(3)$ બીજદેહશેષ |
$(d)$ જવ |
$(4)$ આલ્બ્યુમીન મુક્ત બીજ |