એલ્યુમિનિયમના ઉભયધર્મી સ્વભાવના વાજબીપણા માટે પ્રક્રિયાઓ લખો.
એલ્યુમિનિયમ ટ્રાયફલોરાઈડ નિર્જળ $HF$ માં અદ્રાવ્ય હોય છે પણ $NaF$ ઉમેરવાથી તે દ્રાવ્ય થાય છે. મળતા દ્રાવણમાંથી વાયુમય $BF_3$ ને પસાર કરવાથી એલ્યુમિનિયમ ટ્રાયફ્લોરાઇડ અવક્ષેપિત થાય છે. કારણો આપો.
$BCl_3$ એ એકાકી અણુ છે. જ્યારે $AlCl_3$ એ દ્વિઅણુ બને છે. કારણ આપો અને $AlCl_3$ બંધારણ સમજાવો.
પ્રયોગશાળામાં ડાયબોરેનની બનાવટ માટેની અનુકૂળ પદ્ધતિ લખો.
ધન અવસ્થામાં તેમજ બેન્ઝિન જેવા બિનધ્રુવીય દ્રાવકમાં એલ્યુમિનિયમ ક્લોરાઈડ ડાયમર, $A{l_2}C{l_6}$ તરીકે વર્તે છે. જ્યારે પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે તે ...........આપે છે.