કાર્બન અને તેનાં સંયોજનોનો ઉપયોગ મોટે ભાગે બળતણ તરીકે શા માટે થાય છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

કાર્બન અને તેના સંયોજનોનો ઉપયોગ મોટે ભાગે બળતણ તરીકે થાય છે કારણ કે કાર્બન એ ઑક્સિજન (હવા)માં સળગીને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન કરે છે.

તેમજ આ પ્રક્રિયા દરમિયાન ખૂબ જ વધુ પ્રમાણમાં ઉષ્મા અને પ્રકાશ મુક્ત થાય છે. તેમજ દહન દરમિયાન કાર્બન અને તેના સંયોજનોને સળગવાની પ્રક્રિયા દરમિયાન કોઈ પણ વધારાની ઊર્જાની જરૂર પડતી ન હોવાથી તેમનો ઉપયોગ બળતણ તરીકે થાય છે. જેમ કે,

$C + O _{2} \rightarrow $  $CO _{2}+$    ઉષ્મા    $+$     પ્રકાશ

કાર્બન     હવા       કાર્બન ડાયોક્સાઈડ

        (ઓક્સિજન)

Similar Questions

ઑક્સિડેશનકર્તા એટલે શું ?

સમાનધર્મી શ્રેણી એટલે શું ? ઉદાહરણ સહિત સમજાવો.

નીચે દર્શાવેલ સંયોજનોના બંધારણ દોરો :

$(i)$ ઇથેનોઇક ઍસિડ $(ii)$ બ્રોમોપેન્ટેન$^*$

$^*$ શું બ્રોમોપેન્ટેનના બંધારણીય સમઘટક શક્ય છે ? 

ઑક્સિજન અને ઇથાઇનનું મિશ્રણ વેલ્ડિંગ માટે સળગાવવામાં આવે છે. શું તમે કહી શકો કે શા માટે ઇથાઇન અને હવાના મિશ્રણનો ઉપયોગ થતો નથી ?

પેન્ટેન માટે તમે કેટલાં બંધારણીય સમઘટકો દોરી શકો ?