2.Human Reproduction
medium

બાળકના વિકાસના શરૂઆતના તબક્કામાં દાક્તર સ્તનપાન કરાવવાની સલાહ શાથી આપે છે ?

Option A
Option B
Option C
Option D

Solution

દૂધસ્રાવના શરૂઆતના દિવસોમાં સ્ત્રાવતું દૂધ નવસ્તન્ય (colostrum) તરીકે ઓળખાય છે કે જે ઘણાં ઍન્ટિબોડી (ખાસ કરીને $IgA$) ધરાવે છે. આ એન્ટિબોડી $(IgA)$ નવા જન્મેલા બાળકોને રોગો સામે પ્રતિચાર કેળવવા  (મેળવવા) માટે જરૂરી છે. નવા જન્મેલા બાળકના શરૂઆતના દિવસોમાં તંદુરસ્ત બાળકના વિકાસ માટે દાક્તર સ્તનપાન કરાવવાની સલાહ આપે છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.