દ્રવ્યમાન, લંબાઈ અને સમયને યંત્રશાસ્ત્રમાં પાયાની ભૌતિકરાશિ શા માટે પસંદ કરવામાં આવે છે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

કારણ કે,

$(i)$ લંબાઈ, દ્રવ્યમાન અને સમયને એકબીજા પરથી નીપજાવી નથી અર્થાત્ તે રાશિઓ એકબીજાથી સ્વતંત્ર છે.

$(ii)$ યંત્રશાસ્ત્રની બધી રાશિઓ લંબાઈ, દળ અને સમયના પદમાં મેળવી શકાય છે.

$(iii)$ લંબાઈ,દ્રવ્યમાન અને સમય એ મૂળભૂત ભૌતિક રાશિઓ છે.

Similar Questions

એકમ પદ્ધતિ એટલે શું ? અને જુદી-જુદી એકમ પદ્ધતિઓ જણાવો.

સૂચિ $I$ અને સૂચિ $II$ ને મેળવો. 

સૂચિ $I$ સૂચિ $II$
$(A)$ પૃષ્ઠતાણ $(I)$ $Kg m ^{-1} s ^{-1}$
$(B)$ દબાણ $(II)$ $Kg ms^{-1 }$
$(C)$ સ્નિગ્ધતા $(III)$ $Kg m ^{-1} s ^{-2}$
$(D)$ આઘાત $(IV)$ $Kg s ^{-2}$

નીચે આપેલા  વિકલ્પોમાંથી સાચો ઉતર પસંદ કરો

  • [JEE MAIN 2023]

સૂચિ $I$ અને સૂચિ $II$ મેળવો.

  સૂચિ $I$   સૂચિ $II$
$(A)$ ટોર્ક $(I)$ $Nms^{-1}$
$(B)$ પ્રતિબળ $(II)$ $J\,kg^{-1}$
$(C)$ ગુપ્ત ઉષ્મા $(III)$ $Nm$
$(D)$ કાર્યત્વરા (પાવર) $(IV)$ $Nm^{-2}$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉતર પસંદ કરો

  • [JEE MAIN 2022]

$SI$ એકમ પધ્ધતિમાં શ્યાનતા ગુણાંકનો એકમ શું થાય?

$ Newton/metr{e^{\rm{2}}} $ એ કોનો એકમ છે.