આર્કિમિડિઝનો સિદ્ધાંત લખો.
એક બરફનો બ્લોક એ એવા પ્રવાહીમાં તરે છે જેની ઘનતા પાણી કરતા ઓછી છે. બ્લોકનો અમુક ભાગ પ્રવાહીની બહાર રહે છે, જ્યારે તે પુરેપુરો પીગળી જાય, તો પ્રવાહીનું લેવલ
આર્કિમિડિઝનો સિદ્ધાંત લખો અને સાબિત કરો.
બરફની ઘનતા $0.9 \,g / cm ^3$ છે. તો પાણીની બહાર તરતા બરફનું ……… $\%$ કદ બહાર હશે ?
ત્રાજવામાં મૂકેલા બે પદાર્થો પાણીમાં સમતોલનમાં રહે છે,એક પદાર્થનું દળ $36 g$ અને ઘનતા $9 \,g / cm^{3}$છે,જો બીજા પદાર્થનું દળ $48 \,g$ હોય,તો તેની ઘનતા ….. $g / cm^{3}$ હશે.
જયારે સિકકો પાણીમાં પડે ત્યારે…
Confusing about what to choose? Our team will schedule a demo shortly.