સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિધુતક્ષેત્ર શૂન્ય હોય છે તે સમજાવો.
જ્યારે સુવાહકની સ્થાયી સ્થિતિમાં તેની અંદરના ભાગમાં કે તેની સપાટી પર કોઈ વિદ્યુતપ્રવાહ ન હોય ત્યારે સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય છે.
સુવાહકકમાં મુક્ત ઇહેક્ટ્રોન હોય છે. સુવાહકને વિદ્યુતક્ષેત્રમાં મૂકવાથી મુક્ત ઈલેક્ટ્રોન (વિદ્યુતભાર) બળ અનુભવે છે અને ધસડાય છે.
સ્થાયી સ્થિતિમાં મુક્ત ઇલેક્ટ્રોન અને ધન (આયનો) વિદ્યુતભાર, સુવાહક્માં એવી રીતે વહેંચાય છે કे જેથી સુવાહકની અંદર બધે વિદ્યુતભારો હોતાં નથી તેથી સુવાહકની અંદર સ્થિત વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય છે જે આકૃતિમાં દર્શાવ્યું છે.
જો નક્કર અને પોલા સુવાહક ગોળાની ત્રિજ્યા સમાન હોય તો,
$0.02 \,m$ ની ત્રિજ્યા અને દરેક $5 \mu C$ વીજભાર ધરાવતા યોંસઠ $(64)$ ટીપાં જોડાઈને એક મોટુ ટીપું બનાવે છે. મોટાં ટીપાં અને નાનાં ટીપાંની પૃષ્ઠ ધનતાનો ગુણોત્તર ............... થશે.
$a$ અને $b$ ત્રિજ્યા ધરાવતા બે વિદ્યુતભારીત ગોળાઓને તાર વડે જોડેલા હોય, ત્યારે તેઓની સપાટી પર વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર $E_a/E_b$ છે. તો.....
વિધુતભારિત સુવાહકની સપાટી પર વિધુતક્ષેત્રનું સૂત્ર મેળવો.
જવલનશીલ પ્રવાહી લઈ જતા વાહનમાં સામાન્ય રીતે જમીનને અડકે તેવી ધાતુની સાંકળ રાખવામાં આવે છે.