સમાંગ પદાર્થ માટે જે બિંદુ માટે સંકલન શૂન્ય હોય તે બિંદુ કર્યું હોય ?
ચાકગતિના લક્ષણો સમજાવો.
એક ગોળો તેના વ્યાસ ને અનુલક્ષી ને ફરે તો ....
ઉચ્ચાલનમાં યાંત્રિક લાભની વ્યાખ્યા આપો.
દઢ પદાર્થ ચાકગતિ કરે ત્યારે,તેના બધાં કણોની
કણોના બનેલાં તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર પર આંતરિક બળોને શાથી અવગણવામાં આવે છે ?