કણોના બનેલાં તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર પર આંતરિક બળોને શાથી અવગણવામાં આવે છે ?
સ્થાનાંતરિત ગતિ ઉદાહરણ આપી સમજાવો.
એક ગોળો તેના વ્યાસ ને અનુલક્ષી ને ફરે તો ....
ખરા છે કે ખોટાં તે જણાવો.
$(1)$ વેગમાનના સંરક્ષણના નિયમમાં દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેશ અચળ રહે છે.
$(2)$ “જો તંબ પર આંતરિક બળોનું પરિણામી બળ શૂન્ય થાય, તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે.” આ રેખીય વેગમાનના સંરક્ષણના નિયમનું વિધાન છે.
$(3)$ દઢ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન, દેઢ વસ્તુની અંદર જ હોય.
$(4)$ ચાકગતિ કરતાં દેઢ પદાર્થના બધા કણોનો રેખીય વેગ સમાન હોય છે.
દઢ પદાર્થ એટલે શું? તેની સમજૂતી આપો.
કણોના તંત્રનું કુલ વેગમાન એટલે શું ?