મોનાર્ક પતંગીયાને ભક્ષકો ખાતા નથી કારણ કે....

  • A
    ખરબચડી ચામડી
  • B
    ખરાબ સ્વાદ
  • C
    ખરાબ ગંધ
  • D
    રંગ

Similar Questions

નીચેનામાંથી કોને પરોપજીવી ગણવામાં આવતા નથી ?

ગેલોપેગસ બરફનાં ટાપુમાં એબિંગ્ટન કાચબાની જાતિ લુપ્ત થવા પાછળનું જવાબદાર યોગ્ય કારણ કયું ?

યાદી -$I$ ને યાદી $-II$ સાથે જોડો :

યાદી -$I$ (આંતરક્રિયા કરતી જાતિ) યાદી -$II$(આંતરક્રિયાનું નામ)
$A$.જંગલ / ધાસનાં મેદાનોમાં $I$ સ્પર્ધા
$B$ કોયલ તેના ઈંડા કાગડાના માળામાં મૂકે છે $II$ અંડ પરોપજીવન
$C$ માઈકોરાઈઝેમાં ફુગ અને ઉચ્ચ વનસ્પતિના મૂળ $III$ સહોપકારિકતા
$D$ ખેતરમાં ઢોર અને ઢોર બગલો $IV$ સહભોજિતા

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  • [NEET 2023]

પર લક્ષણ$......$

મનુષ્યના આંતરડામાં રહેલા કોઈ પણ બે સૂક્ષ્મજીવોના વૈજ્ઞાનિક નામ આપો.