નીચેની આકૃતિ શું દર્શાવે છે ?

217715-q

  • A

    ઓર્કિડ પુષ્પ પર ભમરી એક પરાગવાહક તરીકે

  • B

    ઓર્કિડ પુષ્પ પર મધમાખી એક પરાગવાહક તરીકે

  • C

    અંજીર પુષ્પ પર ભમરી એક પરાગવાહક તરીકે 

  • D

    અંજીર પુષ્પ પર મધમાખી એક પરાગવાહક તરીકે

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓને $+,- $ થી દર્શાવાય છે?

પરોપજીવીઓ યજમાનની જીવનશૈલીને અનુરૂપ વિવિધ અનુકૂલનો દર્શાવે છે. તે અનુકૂલનોના ઉદાહરણ આપો. 

નીચેની આકૃતિ ઓળખો.

પરસ્પર લાભદાયી જોડાણ બંને સજીવોની જીવિતતા માટે હોય તેને શું કહે છે?

  • [AIPMT 1988]

નીચેનામાંથી એક વનસ્પતિનાં પ્રકાંડ પર કોણ પરોપજીવન દર્શાવે છે