રોગપ્રતિકારકતા અથવા રસીકરણનો સિદ્ધાંત પ્રતિકારકતંત્રના.....ગુણધર્મ પર આધારિત છે.

  • A
    સ્મૃતિ
  • B
    રાસાયણ
  • C
    ભૌતિક
  • D
    એન્ટીબોડી

Similar Questions

ઍલર્જન પ્રત્યે વધુ સંવેદનશીલતા તે ................ સાથે સંકળાયેલ છે.

  • [AIPMT 1996]

એન્ટિબોડીને દર્શાવવા માટે નીચે આપેલ પૈકી કઈ સાચી રીત છે?

ઍન્ટિબૉડી માટે સંગત વિધાન કયું છે?

નીચેના પૈકી $T-$ લસિકાકણોનો કયો પ્રકાર નથી?

$Viral\, RNA,\, DNA$ માં રૂપાંતરિત થયા બાદ $HOST\, cell\, DNA$ સાથે તેને જોડતો ઊત્સેચક ક્યો?