રોગપ્રતિકારકતા અથવા રસીકરણનો સિદ્ધાંત પ્રતિકારકતંત્રના.....ગુણધર્મ પર આધારિત છે.

  • A
    સ્મૃતિ
  • B
    રાસાયણ
  • C
    ભૌતિક
  • D
    એન્ટીબોડી

Similar Questions

ફીલારીઅલ મનુષ્યમાં ક્યાં રહે છે ?

હાલમાં ભારતમાં વ્યાપક પ્રમાણમાં રોગવાહક તરીકે જોવા મળતા મચ્છરને ઓળખો. 

વાઇરસના ચેપની સામે પૃષ્ઠવંશીઓના કોષોમાંથી નાનું પ્રોટીન ઉત્પન્ન થાય છે. જે વાઇરસના ગુણનને અવરોધે છે.

  • [AIPMT 2000]

માનવમાં દાદરના રોગ માટે જવાબદાર રોગકર્તા સજીવ માઇક્રોસ્પોરમને નીચેનામાંથી કોની સાથે એક જ સૃષ્ટિમાં સમાવાય છે ?

હિસ્ટેમાઈન દ્વારા ઉત્પન્ન થયેલ બળતરા યુક્ત પ્રતિક્રિયા $.... $ છે