ઉપભોગીઓ દ્વારા નવા કાર્બનિક દ્રવ્યો બનવાનાં દરને શું કહે છે?

  • A
    વિઘટન
  • B
    પ્રાથમિક ઉત્પાદન
  • C
    દ્વિતીય ઉત્પાદકતા
  • D
    સંશ્લેષણ

Similar Questions

$...............$ થી મૃત અવશેષીય ઘટકોની આહારશૃંખલા તથા આહારજાળની શરુઆત થાય છે.

તળાવમાં બીજા નંબરનું સૌથી મહત્ત્વનું પોષક સ્તર કયું છે?

  • [AIPMT 1994]

સ્થલજ અને જલજ નિવસનતંત્રમાં ઊર્જા વહનની મુખ્ય નહેર તરીકે અનુક્રમે $.....$ અને $....$ છે.

નીચે આપેલ સ્વોપજીવી અને વિષમપોષી સજીવોની યાદી આપેલ છે. આહારશૃંખલાના તમારા જ્ઞાનના આધારે સજીવો વચ્ચે જુદા જુદા જોડાણ ‘ખાવું અને ખવાઈ જવું'ના સિદ્ધાંત અનુસાર આ પ્રકારના આંતરિક જોડાણને શું કહેવાશે ? લીલ, હાઇડ્રીલા, તીતીઘોડો, ઉંદર, ખિસકોલી, કાગડો, મકાઈનો છોડ, હરણ, સસલું, ગરોળી, વરુ, સાપ, મોર, ફાયટોપ્લેન્કોટન ક્રસ્ટેશીયન્સ, વ્હેલ, વાઘ, સિંહ, ચકલી, બતક, ક્રેન, વંદો, કરોળિયો, ટોડ, માછલી, ચિતો, હાથી, બકરી, નિષ્ફીઆ, સ્પાયરોગાયરા.

ઘાસ-હરણ-ટાઇગર (વાઘ) આહાર સાંકળ, ઘાસનું જૈવભાર $1$ ટન છે. તો વાઘનું જૈવભાર કેટલું હશે ?

  • [AIPMT 1994]