રામબાણમાં વાનસ્પતિક પ્રજનન શેના દ્વારા થાય છે ?
ગાંઠામૂળી
વિરોહ
પ્રકલિકા
અધોભૂસારી
આપેલ આકૃતિમાં દર્શાવેલ એકકોષી સુકાય કઈ વનસ્પતિનું છે ?
નીચે આપેલ રચના માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
ક્યું વિધાન સાચુ છે?
$A-$ મોનેરા અને પ્રોટિસ્ટામા પિતૃકોષ વિભાજન પામી બે નવા કોષ ઉત્પન્ન કરે છે.
$R -$ પેરામિશિયમમાં દ્વિભાજન દ્વારા પ્રજનન થાય છે.
કયા રાજયોમા નિલકુરજીતના પુષ્પના સમુહને લીધે પર્યટકો આકર્ષાયા હતા?