ગર્ભવિકાસ પછી ઇયળમાંથી પુખ્ત બનતાં સુધી થતા હારબંધ ફેરફારોને શું કહે છે?

  • [AIPMT 1999]
  • A

    પુનઃ સર્જન

  • B

    રૂપાંતરણ

  • C

    વૃદ્ધિ

  • D

    વાર્ધકય

Similar Questions

કઈ ઘટના દ્વારા ફલિતાંડની રચના થાય છે ?

ભ્રૂણ ........ માંથી બને છે.

લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓને કેટલા તબક્કાઓમાં વહેંચવામાં આવી છે?

કઈ વનસ્પતિમાં સ્વલન જોવા મળે છે?

યોગ્ય વિકલ્પ પસંદ કરો. ($T$ =True, $F$ =False)

- યુગ્મનજનો વિકાસ માદાદેહની બહારની બાજુએ થાય તો અંડપ્રસવી કહે છે.

- સપુષ્પી વનસ્પતિમાં યુગ્મનજનું નિર્માણ અંડકમાં થાય છે.

- ભૂણજનન દરમ્યાન માત્ર કોષવિભેદીકરણ જેવી પ્રક્રિયામાંથી ભ્રૂણ પસાર થાય છે.

- વનસ્પતિમાં બીજાશયનો વિકાસ ફળમાં થાય છે.