ગર્ભવિકાસ પછી ઇયળમાંથી પુખ્ત બનતાં સુધી થતા હારબંધ ફેરફારોને શું કહે છે?
પુનઃ સર્જન
રૂપાંતરણ
વૃદ્ધિ
વાર્ધકય
આપેલ સજીવ ..... છે.
મોટા ભાગના સજીવોમાં કયો કોર્ષ ચલિત હોય છે ?
બાહ્યફલનનો મુખ્ય ગેરફાયદો શું છે?
ક્યા સજીવમાં અસંયોગીજનન દ્વારા નવા સજીવનું નિર્માણ થઈ શકે છે?
પેઢી દર પેઢી પ્રજનન દ્વારા શું જળવાઈ રહે છે?