બાહ્યફલનનો મુખ્ય ગેરફાયદો શું છે?

  • A

    સંતતિની જીવિતાનો દર વધે.

  • B

    સંતતિની જીવિતાનો દર ઓછો

  • C

    બધી સંતતિને પુરતુ પોષણ ન મળે.

  • D

    એક સંતતિ બીજી સંતતિનો નાશ કરે છે.

Similar Questions

મકાઈમાં રંગસૂત્રની કેટલી જોડ હોય છે ?

આપેલ આકૃતિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

નીચે આપેલી આકૃતિને ઓળખો.

ઘરમાખીના જન્યુ કોષમાં રંગસુત્રની સંખ્યા કેટલી  હોય છે?

વનસ્પતિ માટે જુવેનાઈલ તબકકાને ક્યાં નામે ઓળખવામાં આવે છે ?