બાહ્યફલનનો મુખ્ય ગેરફાયદો શું છે?
સંતતિની જીવિતાનો દર વધે.
સંતતિની જીવિતાનો દર ઓછો
બધી સંતતિને પુરતુ પોષણ ન મળે.
એક સંતતિ બીજી સંતતિનો નાશ કરે છે.
મકાઈમાં રંગસૂત્રની કેટલી જોડ હોય છે ?
આપેલ આકૃતિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
નીચે આપેલી આકૃતિને ઓળખો.
ઘરમાખીના જન્યુ કોષમાં રંગસુત્રની સંખ્યા કેટલી હોય છે?
વનસ્પતિ માટે જુવેનાઈલ તબકકાને ક્યાં નામે ઓળખવામાં આવે છે ?