- Home
- Standard 12
- Biology
Reproduction in Organisms
normal
શા માટે જરાયુજ અંકુરણ એ વાર્ષિક ધાન્ય વનસ્પતિ માટે ઇચ્છનીય લક્ષણ નથી ?
A
તે વનસ્પતિમાં તાકાત (બળ) ઘટાડે છે.
B
વનસ્પતિની ઉત્પાદકતા ઉપર વિપરીત અસર કરે છે.
C
બીજ લાંબી સુષુપ્તતા દર્શાવે છે.
D
બીજને બીજી ઋતુ માટે સામાન્ય સ્થિતિમાં સંગ્રહ કરી શકાતા નથી.
(AIPMT-2005)
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology
Similar Questions
નીચેના જોડકા જોડો :
કોલમ – $I$ (સજીવો) |
કોલમ – $II$ (જન્યુ માતૃકોષોમાં રંગસૂત્રોની સંખ્યા) |
$P$ ઘરમાખી | $I$ $38$ |
$Q$ ઉંદર | $II$ $42$ |
$R$ કૂતરો | $III$ $12$ |
$S$ બિલાડી | $IV$ $78$ |
$T$ ફળમાખી | $V$ $8$ |
normal
યોગ્ય જોડકાં જોડો:
કોલમ- $I$ |
કોલમ -$II$ |
$p.$ એકસદની વનસ્પતિ |
$v.$ વાંદરા, મનુષ્ય |
$q.$ દ્રીસદની વનસ્પતિ |
$w.$ પક્ષીઓ, દેડકા |
$r.$ ઈસ્ટ્રસ ચક્ર |
$x.$ ગાય, કુતરા |
$s.$ માસીકચક્ર |
$y.$ ખજૂરી |
|
$z.$ નાળિયેરી |
normal