શા માટે જરાયુજ અંકુરણ એ વાર્ષિક ધાન્ય વનસ્પતિ માટે ઇચ્છનીય લક્ષણ નથી ?
તે વનસ્પતિમાં તાકાત (બળ) ઘટાડે છે.
વનસ્પતિની ઉત્પાદકતા ઉપર વિપરીત અસર કરે છે.
બીજ લાંબી સુષુપ્તતા દર્શાવે છે.
બીજને બીજી ઋતુ માટે સામાન્ય સ્થિતિમાં સંગ્રહ કરી શકાતા નથી.
નીચેની આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.
જન્યુ યુમનના કારણે બનતા કોપને શું કહે છે?
બીજધારી વનસ્પતિમાં આપેલામાંથી કોણ નરજન્યુઓના વહન માટે હોય છે.
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
ભૃણજનન દરમિયાન યુગ્મનમાં થાય છે.