શા માટે જરાયુજ અંકુરણ એ વાર્ષિક ધાન્ય વનસ્પતિ માટે ઇચ્છનીય લક્ષણ નથી ?

  • [AIPMT 2005]
  • A

    તે વનસ્પતિમાં તાકાત (બળ) ઘટાડે છે.

  • B

    વનસ્પતિની ઉત્પાદકતા ઉપર વિપરીત અસર કરે છે.

  • C

    બીજ લાંબી સુષુપ્તતા દર્શાવે છે.

  • D

    બીજને બીજી ઋતુ માટે સામાન્ય સ્થિતિમાં સંગ્રહ કરી શકાતા નથી.

Similar Questions

કયો શબ્દ કિલિંગી પરિસ્થિતિને સુચવે છે?

વિષમજન્યુમાં ફલન ............ માં સંકળાયેલ છે.

કઈ વનસ્પતિ જીવનકાળ દરમિયાન એક જ વાર પુષ્પ સર્જન દશાવે છે?

જો વનસ્પતિ પર માત્ર પુંકેસરીય પુષ્પ જોવા મળે તો તેને શું કહેવાય?

આપેલ આકૃતિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.