શા માટે જરાયુજ અંકુરણ એ વાર્ષિક ધાન્ય વનસ્પતિ માટે ઇચ્છનીય લક્ષણ નથી ?
તે વનસ્પતિમાં તાકાત (બળ) ઘટાડે છે.
વનસ્પતિની ઉત્પાદકતા ઉપર વિપરીત અસર કરે છે.
બીજ લાંબી સુષુપ્તતા દર્શાવે છે.
બીજને બીજી ઋતુ માટે સામાન્ય સ્થિતિમાં સંગ્રહ કરી શકાતા નથી.
ફલન વગર પ્રાણીનાં ભૂણ વિકાસને........કહે છે.
મકાઈનો એકકીય કોષ કેટલા રંગસુત્ર ધરાવે છે?
બધા સજીવો લિંગી પ્રજનન કરે તે પહેલાં તેમના જીવનમાં વૃદ્ધિ અને પરિપકવતાના નિશ્ચિત તબક્કે પહોંચે છે. વૃદ્ધિના આા સમયગાળાને .......... કહે છે.
ફલન એટલે
દેડકામાં જન્યુ યુગ્મન કયાં થાય છે?