શા માટે જરાયુજ અંકુરણ એ વાર્ષિક ધાન્ય વનસ્પતિ માટે ઇચ્છનીય લક્ષણ નથી ?
તે વનસ્પતિમાં તાકાત (બળ) ઘટાડે છે.
વનસ્પતિની ઉત્પાદકતા ઉપર વિપરીત અસર કરે છે.
બીજ લાંબી સુષુપ્તતા દર્શાવે છે.
બીજને બીજી ઋતુ માટે સામાન્ય સ્થિતિમાં સંગ્રહ કરી શકાતા નથી.
બધા સજીવો લિંગી પ્રજનન કરે તે પહેલાં તેમના જીવનમાં વૃદ્ધિ અને પરિપકવતાના નિશ્ચિત તબક્કે પહોંચે છે. વૃદ્ધિના આા સમયગાળાને .......... કહે છે.
એકસદની વનસ્પતિ એટલે....
નિલકુરજીતમાં તાજેતરમાં છેલ્લે કયા વર્ષમાં પુષ્પ સર્જન થયું હશે?
ખોટું વિધાન ઓળખો.
નીચે આપેલી આકૃતિને ઓળખો.