શા માટે જરાયુજ અંકુરણ એ વાર્ષિક ધાન્ય વનસ્પતિ માટે ઇચ્છનીય લક્ષણ નથી ?

  • [AIPMT 2005]
  • A

    તે વનસ્પતિમાં તાકાત (બળ) ઘટાડે છે.

  • B

    વનસ્પતિની ઉત્પાદકતા ઉપર વિપરીત અસર કરે છે.

  • C

    બીજ લાંબી સુષુપ્તતા દર્શાવે છે.

  • D

    બીજને બીજી ઋતુ માટે સામાન્ય સ્થિતિમાં સંગ્રહ કરી શકાતા નથી.

Similar Questions

નીચેની આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.

જન્યુ યુમનના કારણે બનતા કોપને શું કહે છે?

બીજધારી વનસ્પતિમાં આપેલામાંથી કોણ નરજન્યુઓના વહન માટે હોય છે.

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ભૃણજનન દરમિયાન યુગ્મનમાં થાય છે.