કાકડી અને નાળિયેર ......... વનસ્પતિના ઉદાહરણો છે.
દ્વિસદની
એકસદની
એકલિંગી
$A$ અને $C$ બંને
એક-વિધ જીવનચક્ર ઘરાવતાં સજીવોમાં યુગ્મનજ વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
એક જાતિના સજીવોના પરસ્પર સમાગમની ઘટનાના પરિણામે નિર્માણ પામતીરચના....
કેમ અપત્યપ્રસવી સજીવોમાં તરૂણની ઉત્તરજીવીતા (જીવંત રહેવાની) શક્યતાઓ વધી જાય છે ?
યુગ્મનજનો વિકાસ માદા દેહની અંદર થાય છે.
$I -$ મોનેરા, $II -$ દ્વિઅંગી, $III -$ ત્રિઅંગી, $IV -$ ફૂગ, $V -$ અનાવૃત્ત બીજઘારી, $VI -$ મનુષ્ય, $VII -$ આવૃત્ત બીજઘારી , $VIII -$ લીલ
- ઉપરના સજીવોમાં જન્યુઓનું સર્જન કઈ રીતે થાય છે ?
$\quad\quad $સમભાજન દ્વારા $\quad\quad\quad$ અર્ધીકરણ દ્વારા