નીચે પૈકી કયા સજીવોમાં સમભાજન દ્વારા જન્યુનિમાર્ણ થાય છે?
અનાવૃત બીજધારી
આવૃત બીજધારી
કેટલીક લીલ
મનુષ્ય
યુગ્મનજનો વિકાસ માદા દેહની અંદર થાય છે.
શા માટે જરાયુજ અંકુરણ એ વાર્ષિક ધાન્ય વનસ્પતિ માટે ઇચ્છનીય લક્ષણ નથી ?
નીચેનામાંથી દ્વિલિંગી પ્રાણી કયું નથી?
યુગ્મનજનો વિકાસ માદા દેહની બહાર થાય છે.
મનુષ્યમાં જયારે લીંગી પ્રજનન થાય, ત્યારે ફલનમાં ભાગ લેતાં જન્યુઓ..