નીચે પૈકી કયા સજીવોમાં સમભાજન દ્વારા જન્યુનિમાર્ણ થાય છે?

  • A

    અનાવૃત બીજધારી

  • B

    આવૃત બીજધારી

  • C

    કેટલીક લીલ

  • D

    મનુષ્ય

Similar Questions

યુગ્મનજનો વિકાસ માદા દેહની અંદર થાય છે.

શા માટે જરાયુજ અંકુરણ એ વાર્ષિક ધાન્ય વનસ્પતિ માટે ઇચ્છનીય લક્ષણ નથી ?

  • [AIPMT 2005]

નીચેનામાંથી દ્વિલિંગી પ્રાણી કયું નથી?

યુગ્મનજનો વિકાસ માદા દેહની બહાર થાય છે.

મનુષ્યમાં જયારે લીંગી પ્રજનન થાય, ત્યારે ફલનમાં ભાગ લેતાં જન્યુઓ..