વિખંડનની બાબતમાં સાચું શું છે? .
ભ્રૂણનું કદ વધે છે.
કોષોનું કદ ઘટે છે.
કોષોનું કદ વધે છે.
ભ્રૂણનું કદ ઘટે છે.
પ્રથમ ધ્રુવકાયનું નિર્માણ ક્યાં થાય છે?
શેનાં દ્વારા માદામાં સહાયક જાતિય લક્ષણની વૃદ્ધિ થાય છે ?
શુક્રપિંડમાંથી શુક્રકોષ મુક્ત થાય તેને શું કહેવાય છે ?
કયાં વિટામીનની ઊણપથી શુક્રપિંડનું વિઘટન થશે ?
ક્યા અંતઃસ્ત્રાવને દૂર થવાને કારણે તાત્કાલિક ઋતુસ્ત્રાવ થતો જોવા મળે છે?