માનવ શુક્રકોષના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
એક્રોઝોમમાં શંકુ આકાર અણીદાર રચના હોય છે જે અંડકોષમાં છિદ્ર પાડવામાં અને અંદર પ્રવેશવામાં વપરાય છે. પરિણામે ફલન શક્ય બને છે.
શુક્રકોષના એક્રોઝોમનું લાયસીન અંડાવરણને ઓગાળે છે અને ફલનમાં મદદ કરે છે.
એક્રોઝોમ એ સંવેદી રચના તરીકે વર્તે છે અને શુક્રકોષને અંડકોષ તરફ લઈ જાય છે.
એક્રોઝોમ કોઈ ખાસ કાર્ય કરતું નથી.
નીચેનામાંથી કયું જરાયુનું કાર્ય નથી?
નીચેનામાંથી કેટલા અંત:સ્ત્રાવો અંડપિંડ દ્વારા બને છે ?
ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, રિલેકસીન, $hCG, hPL$
શુક્રકોષજનનમાં એક્રોઝોમ કયારે બને છે ?
ગર્ભીયકોષોનાં વિકાસના કયા તબક્કે તેઓ ગતિ કરી જનન અધિચ્છદની રચના કરે છે ?
માનવ અંડકનું વિભાજન..... છે.