શુક્રકોષ અનેઅંડકોષના કોષકેન્દ્રીય જોડાણની ઘટનાને શું કહે છે ?
કેર્યોગેમી
અનિષેકજનન/પાર્થેનોજીનેસીસ
વાઇટેલોજીનેસિસ
અંડજન/ઉજીનેસીસ
સસ્તનમાં માદાનાં ગૌણ જાતીય લક્ષણો કયા અંતઃસ્ત્રાવને કારણે વિકાસ પામે છે ?
સસ્તનનાં પ્રજનનતંત્રમાં શુક્રપિંડીય નાશ અને અન્ય રોગો થાય છે, કારણ કે તેમાં ....... ની ખામી હોય છે.
અંડકોષ કોષકેન્દ્રમાંથી દ્વિતીય ધ્રુવકાયને બહાર કાઢવાનું ક્યારે બને છે ?
એસ્કેસ્સિનું શિશ્નમાં સ્નાયુનો એ....સમૂહ
માનવ અંડપિંડમાંથી અંડક કઇ અવસ્થાએ મુક્ત થાય છે ?