વાસા એફરેન્શીયા (શુક્રવાહિકાઓ) એ ... માંથી ઉદ્ભવે છે.
શુક્રપિંડ ખંડિકાઓથી શુક્રપિંડ જાલિકા
શુક્રપિંડ જાલિકાથી શુક્રવાહિકાઓ
શુક્રવાહિકાઓથી અધિવૃષણ નલિકા
અધિવૃષણ નલિકાથી મૂત્રવાહિની
નીચેનામાંથી કયું જરાયુનું કાર્ય નથી?
બળદની સાપેક્ષે આખલામાં............વધુ હોય છે.
જરાયુનું કાર્ય ....... છે.
સસ્તનમાં પીળું કોર્પસ લ્યુટીયમ શેમાં જોવા મળે છે ?
કેપેસીટેશન (સક્રિય બનાવવું) ....... માં થાય છે.