માણસમાં ફલન એ ત્યારે જ શક્ય બને જો ...

  • A

    અંડકોષ અને શુક્રકોષ એકસાથે ફેલોપિયન નળીના તુંબિકા-સંયોજક જોડાણ તરફ વહન પામે.

  • B

    અંડકોષ અને શુક્રકોષ એકસાથે ગર્ભાશયના મુખ તુંબિકા સંયોજક જોડાણ તરફ વહન પામે.

  • C

    અંડકોષ મુક્ત થવાના $48$ કલાકમાં શુક્રકોષો ગર્ભાશયના મુખમાં વહન પામે છે.

  • D

    અંડકોષ અંડવાહિનીમાં મુક્ત થયા પછી તરત જ શુક્રકોષ યોનિમાર્ગમાં વહન પામે.

Similar Questions

પૃષ્ઠવંશીના જનનપિંડમાં જનનકોષની ઉત્પત્તિ શેના દ્વારા થાય છે ?

 બાળકના જન્મ સમયે પુરોનિતંબકાસ્થિ સંઘાનને શિથીલ કોણ કરે છે.

કોનાં દ્વારા માદા ગૌણ જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે.

સસ્તન પ્રાણીનાં ગર્ભની ગર્ભનાળમાં વહેતુ રુધિર

તારાકેન્દ્રમાંથી શુક્રકોષનો કયો ભાગ બને છે ?