સામાન્ય દૃષ્ટિવાળી સ્ત્રી, પરંતુ તેના પિતા રંગઅંધ હતા, તે રંગઅંધ પુરુષ સાથે લગ્ન કરે છે. ધારો કે તેમનું ચોથું બાળક છોકરો છે. આ છોકરો ....... .
સામાન્ય રંગ દષ્ટિવાળો હોય.
તે અંશતઃ રંગઅંધ હોઈ શકે. કારણ કે તે રંગઅંધતા માટેનું વિષમયુગ્મી છે.
રંગઅંધ હોવું જોઈએ.
રંગઅંધ હોય અથવા સામાન્ય દૃષ્ટિવાળો હોય.
આપેલ વંશાવળીનો અભ્યાસ કરી લક્ષણ શું દર્શાવે છે તે જણાવો.
જો રંગઅંધતા વાળો પુરુષ, સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે તો, પછી રોગોની દૃષ્ટિના મુદ્દાઓ પરથી તેમની સંતતિ .... હશે.
દૈહિક રંગસૂત્ર પર આવેલા પ્રચ્છન્ન જનીનની આનુવંશિકતા માટે શું સાચું?
થેલેસેમીયા અને સીકલસેલ એનીમિયા ગ્લોબિન અણુના સંશ્લેષણની સમસ્યાને કારણે થાય છે. સાચું વિધાન પસંદ કરો.
નીચેનામાંની મનુષ્યનમાં કઈ મેંડલીયન ખામી નથી ?