નીચે આપેલ સંકેત શું દર્શાવે છે ?
મૈથુન
સંબંધિઓ સાથે મૈથુન
લિંગનો ઉલ્લેખ નહિ
પ્રભાવહીન સંતતિ
સાચી જોડ પસંદ કરો:
દૈહિક રંગસૂત્ર પર આવેલા પ્રચ્છન્ન જનીનની આનુવંશિકતા માટે શું સાચું?
માનવમાં પેડિગ્રી પૃથકકરણમાં વપરાતી સંજ્ઞાઓ માટે નીચેનામાંથી શું સાચું ?
બંને સામાન્ય પિતૃઓમાં રંગઅંધ નર બાળક હોવાની સંભાવના કેટલી?
હિમોફીલીયાના સંદર્ભમાં ખોટું વિધાન કયું છે?