એક જનીન એક ઉત્સેચક સંકલ્પના કોણે સૂચવી હતી?

  • A

    આર. ફ્રેન્કલીન

  • B

    હર્ષ અને ચેસ

  • C

    એ. ગેરોડ

  • D

    બીડલ અને ટાટમ

Similar Questions

પ્રતિસંકેત એ જોડ વગરના ત્રિગુણ બેઈઝ ખુલ્લી સ્થિતિમાં હોય છે. .

  • [AIPMT 1995]

બેક્ટરિયામાં કેટલાં પ્રકારનાં $DNA$ પોલિમરેઝ હાજર હોય છે?

બેક્ટરિયામાં ડિઓક્સિરિબોન્યુક્લિઓસાઈડ ટ્રાયફોસ્ફટનાં પોલિમરાઈઝેશન દરમિયાન મુખ્યત્વે નીચેનામાંથી ક્યો ઉન્સેચક જરૂરી છે?

$DNA$ ફિંગર પ્રિન્ટિંગ માટે કયા બેઈઝ હોય છે ?

  • [AIPMT 1996]

નીચેનામાંથી સંકેતોની કઈ જોડો યોગ્ય રીતે તેમના કાર્ય સાથે સંકળાયેલ છે અથવા અમુક એમિનો એસિડ માટેનું સિગ્નલ છે?