નીચેનામાંથી શું એક મગજની પ્રવૃત્તિઓને ગમગીન બનાવે અને શાન્તિની લાગણીઓ આરામ અને સુસ્તી ઉત્પન્ન કરે છે ?
વેલીયમ
મોર્ફિન
હસીસ
એમ્ફીટેમાઈન્સ
રૂધિરના દબાણ અને હૃદયનાં સ્પંદનમાં વધારો એ કયાં સ્ત્રાવની અસર છે ?
સારકોમાંએ કોનું કેન્સર છે?
નીચેનામાંથી બેકટેરીયા દ્વારા થતા જાતીય રોગન ઓળખો.
આ રોગ સ્વપ્રતિકારકતાના કારણે થતો નથી.........