જો તમને વ્યક્તિમાં એન્ટિબાયોટિક્સની ઊણપ હોય તેવો વહેમ (ધારણા) હોય તો તેની ખાતરી માટે (પુરાવા માટે) તમે નીચેનામાંથી શું તપાસ કરશો ?
સીરમ આપ્યુમીન્સ
સીરમ ગ્લોબ્યુલિન્સ
રુધિરરસમાં ફાઇબ્રીનોજન
હિમોસાઇટ (રુધિરકોષો)
રસીઓના ઉપયોગથી કયા રોગનું નિયંત્રણ થઈ શકે છે ?
ધુમ્રપાન સંબંધીત રોગો કયા નથી?
$(1)$ ફેફસાનું કેન્સર $(2) $ બ્રોન્કાઈટીસ $(3)$ એમ્ફિસેમા $(4)$ કોરોનેરી હદયરોગ $(5)$ જઠરના ચાંદા $(6)$ મૂત્રાશયનું કેન્સર $(7)$ ગળાનું કેન્સર
ઇન્ટરફેરોન્સ …......
સિન્કોના વનસ્પતિનાં કયા ભાગમાંથી કિવનાઇન મેળવવામાં આવે છે?