મનુષ્યનાં રૂધિરમાં મેલેરિયા મચ્છર દ્વારા કયા પ્લાઝમોડિયમનો કયો તબકકો દાખલ કરવામાં આવે છે?

  • A

    ટ્રોફોઝોઇટ

  • B

    સ્પોરોઝોઇટ 

  • C

    યુગ્મનજ 

  • D

    મેરોઝોઇટ

Similar Questions

વિભાગ $- I$ અને વિભાગ $- II$ને યોગ્ય રીતે જોડો.

વિભાગ $- I$ વિભાગ $- II$
$(1)$ $ELISA$ $(A)$ ટાઈફોઈડ
$(2)$ વિડાલટેસ્ટ $(B)$ ડિફથેરીયા
$(3)$ મોન્ટોકસ કસોટી $(C)$ ક્ષય
$(4)$ $Schick$ કસોટી $(D)$ $AIDS$

દારૂ અને કેફી પદાર્થનાં દીર્ઘકાલીન સેવનથી કોને કોને નુકસાન થાયછે?

તમાકુનો જાણીતો ઉપયોગ એડ્રિનાલીન અને નોર એડ્રિનાલીનનોસ્રાવ વધારવા માટે થાય છે. આ માટે જવાબદાર ઘટકો તે હોઈ શકે.

વર્તમાન સમયમાં ભારતનાં વિવિધ ભાગોમાંથી ચિકનગુનિયા અને ડેગ્યુનાં ઘણાં કિસ્સા જોવા મળ્યા છે. નીચેના હિસ્ટેમાં વિકલ્પોમાંથી આ રોગ માટે જવાબદાર વાહક પસંદ કરો.

માનવ રુધિરરસમાં આવેલ ગ્લોબ્યુલિન પ્રાથમિક રીતે (શરૂઆતમાં) ..... માં સંકળાયેલ હતું.