નીચેનામાંથી કયું વિધાન સાયકોટ્રોપિક ડ્રગ્સના સંદર્ભમાં સાચું છે?

  • A

    હસિસ સમજશક્તિ અને માયાજાળ દ્વારા પરિવર્તન લાવે છે.

  • B

    અફીણ - ચેતાતંત્રને ઉત્તેજિત કરે છે અને માયાજાળ રચે છે.

  • C

    મોર્ફિન ખોટી માન્યતા (ભ્રમ) તરફ લઈ જાય છે અને લાગણીઓમાં ખલેલ પહોંચાડે છે.

  • D

    બાબિટ્યુરેટ્સ શાંતિ બક્ષનાર સંશ્લેષિત ઔષધ છે અને હંગામી (યુકોરીયા) શારીરિક સાનુકૂળ આરામદાયક, દર્દ વિહીન.

Similar Questions

કયું ડ્રગ્સ, તીવ્ર દર્દમાંથી રાહત આપે છે?

ફ્રેંચમાં $‘ease’$ શબ્દનો અર્થ શું થાય છે?

આ અંગનું કદ જન્મ સમયે મોટું હોય છે, પરંતુ ઉંમર વધવાની સાથે તે નાનું થતું જાય છે.

નીચેનામાંથી કયું પ્લાઝમોડીયમમાં જોવા મળતું નથી?

કયો વાઈરસજન્ય રોગ છે?