નીચેનામાંથી કયું વિધાન સાયકોટ્રોપિક ડ્રગ્સના સંદર્ભમાં સાચું છે?
હસિસ સમજશક્તિ અને માયાજાળ દ્વારા પરિવર્તન લાવે છે.
અફીણ - ચેતાતંત્રને ઉત્તેજિત કરે છે અને માયાજાળ રચે છે.
મોર્ફિન ખોટી માન્યતા (ભ્રમ) તરફ લઈ જાય છે અને લાગણીઓમાં ખલેલ પહોંચાડે છે.
બાબિટ્યુરેટ્સ શાંતિ બક્ષનાર સંશ્લેષિત ઔષધ છે અને હંગામી (યુકોરીયા) શારીરિક સાનુકૂળ આરામદાયક, દર્દ વિહીન.
$HIV$ કયા કોષોમાં પ્રવેશી સ્વયંજનન પામી સંતતિ સર્જે છે ?
રેસપિન, મોર્ફિન, ક્વિનાઇન .....માંથી મેળવવામાં આવે છે.
મેલેરીયાની ધ્રુજારીની લાક્ષણિકતા શેના દ્વારા થાય છે?
કેફીન એમ્ફીટેમાઈન અને કોકેન શું છે?
આ રસાયણ એડ્રિનાલિનના સ્રાવને ઉત્તેજે છે.........