નીચેનામાંથી કયું વિધાન સાયકોટ્રોપિક ડ્રગ્સના સંદર્ભમાં સાચું છે?
હસિસ સમજશક્તિ અને માયાજાળ દ્વારા પરિવર્તન લાવે છે.
અફીણ - ચેતાતંત્રને ઉત્તેજિત કરે છે અને માયાજાળ રચે છે.
મોર્ફિન ખોટી માન્યતા (ભ્રમ) તરફ લઈ જાય છે અને લાગણીઓમાં ખલેલ પહોંચાડે છે.
બાબિટ્યુરેટ્સ શાંતિ બક્ષનાર સંશ્લેષિત ઔષધ છે અને હંગામી (યુકોરીયા) શારીરિક સાનુકૂળ આરામદાયક, દર્દ વિહીન.
કયું ડ્રગ્સ, તીવ્ર દર્દમાંથી રાહત આપે છે?
ફ્રેંચમાં $‘ease’$ શબ્દનો અર્થ શું થાય છે?
આ અંગનું કદ જન્મ સમયે મોટું હોય છે, પરંતુ ઉંમર વધવાની સાથે તે નાનું થતું જાય છે.
નીચેનામાંથી કયું પ્લાઝમોડીયમમાં જોવા મળતું નથી?
કયો વાઈરસજન્ય રોગ છે?