મેલેરીયા પુનઃ થવાનું કારણ...........છે.
ઇરીથ્રોસાયટીક ચક
પ્રી- ઇરીથ્રોસાયટીક ચક્ર
જન્યુ ઉદ્ભવન
બિજાણુ ઉદ્ભવન
તંદુરસ્તી લોકોના આયુષ્યમાં વધારો કરે છે, પરંતુ ઘટાડો શેમાં કરે છે ?
ચેપ લાગવો અને $AIDS$ ના લક્ષણો પ્રદર્શિત થાય તેની વચ્ચેનો અંતરાલ ........... હોય છે.
નીચે પૈકી કયો રોગ એલર્જિક અસરથી થાય છે ?
કયા રોગકારક સજીવ સળી (દંડાણુ $-Bacillus$) જેવા આકારમાં જોવા મળે છે?
નીચેનામાંથી ક્યાં ભાગને સૌથી વધુ વિકિરણની અસર થશે?