એન્ટિહિસ્ટેમાઈન અને સ્ટીરોઇડ શેના માટે અપાય?

  • [AIPMT 2009]
  • A

    ચિંતા

  • B

    કફ

  • C

    એલર્જી

  • D

    માથાનો દુખાવો

Similar Questions

બે રોગકારક વાઇરસ માંથી એક $DNA$, જ્યારે બીજો $RNA$ ધરાવે છે. બંનેમાંથી કોણ ઝડપી વિકૃત પામશે ? શા માટે ? 

એલર્જીના ચિહ્નો દૂર કરવા કઈ દવાનો ઉપયોગ થાય ?

એઇડ્સ થવાનું કારણ ..........

અફીણ એ.........

માનસિક વિકૃતિ (વિકાર)ને અટકાવવું, રોગનાં નિદાન અને તેની સારવાર સાથે સંકળાયેલી વિજ્ઞાનની શાખાને..... કહે છે.